એક ખેડૂતે પોતાના ગાડામાં બળદોની જગ્યાએ પાડાઓને જોડ્યા. તેના સાથીઓએ તેને ખૂબ સમજાવ્યો, છતાં તે ન માન્યો…
એક ખેડૂતે પોતાના ગાડામાં બળદોની જગ્યાએ પાડાઓને જોડ્યા. તેના સાથીઓએ તેને ખૂબ સમજાવ્યો, છતાં તે ન માન્યો…
સંત વીરજાનંદ તેમની ઝૂંપડીમાં બેઠા હતા. કોઈએ તેનો દરવાજો ખખડાવ્યો. વીરજાનંદજીએ પૂછ્યું કે કોણ છે? તેમણે બેત્રણવાર…
આપણી સનાતન સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે સ્વામી વિવેકાનંદ અમેરિકાના પ્રવાસે ગયા હતા. તેઓ એક સડક પર પગપાળા…
એકવાર બ્રહ્મસરોવરે ભગવાન વિષ્ણુને ગંગામાતા વિશે ફરિયાદ કરતાં કહ્યું કે) ભગવાન! આપ માતા ગંગાની અત્યંત પ્રશંસા કરો…
સરસ્વતી માતાના હાથમાં વીણા છે. તેમનું વાહન મોર છે. મોર અર્થાત્ મધુર બોલનાર. જો આપણે સરસ્વતી માતાની…
શ્રમ પણ યજ્ઞ જ છે. યજ્ઞથી આપણને અનેક પ્રકારની પ્રેરણાઓ મળે છે જયારે આપણે યજ્ઞમાં બેસીએ છીએ…
દેવપૂજન નો સાચો અર્થ: દેવપૂજન નું તાત્પર્ય દેવતાઓની મૂર્તિઓની પૂજા કરવી, એમના આગળ આળોટી પડવું એ નથી.…
સ્વર્ગલોકમાં ખળભળાટ ફેલાઈ ગયો. સ્વર્ગની શાસન વ્યવસ્થા બગડી રહી હતી. વિષ્ણુ ભગવાન હિરણ્યાક્ષનાં વઘ માટે વારાહ અવતાર…
સાધુ આત્માનંદની ઝૂંપડી ગામની પાસે જ હતી. લગભગ દરરોજ સાંજે ગામના લોકો તેમની પાસે જતા અને ઘર્મ-ચર્ચાનો…
પ્રાચીનકાળમાં સહસ્ત્ર બહુ નામનો એક સ્વેચ્છાચારી રાજા થઈ ગયો. જેની ચાર ભુજાઓ હતી. નિરકંશ રાજાને જ્યારે જમદગ્નિએ…