જયપુરના રાજા માનસિંહ ગુજરાત તરફ આવી રહ્યા હતા. રસ્તામાં તેમણે મેવાડમાં પડાવ નાખ્યો અને ચિતોડના મહારાજના મહેમાન…
જયપુરના રાજા માનસિંહ ગુજરાત તરફ આવી રહ્યા હતા. રસ્તામાં તેમણે મેવાડમાં પડાવ નાખ્યો અને ચિતોડના મહારાજના મહેમાન…
નિમાઈ અને રઘુનાથ સાથે ભણતા હતા. તેઓ બંને ગાઢ મિત્રો હતા. રઘુનાથે એક ગ્રંથ લખ્યો અને તેની…
યજ્ઞિય ભાવના જ દેવપૂજન છે દાન છે. વિશાળ બ્રહ્માંડમાંથી જ એક ભાગ તૂટીને પૃથ્વી બની છે એ…
ભારતવર્ષ પુરાતનકાળથી જ જ્ઞાનનો સાગર રહ્યો છે. પશ્ચિમના જગતમાં ૧૭મી સદી સુધી વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે…
સંત એકનાથ કાશીથી ગંગાજળની કાવડ લઈને રામેશ્વરની તીર્થયાત્રાએ નીકળ્યા. માર્ગમાં તેમને તરસના કારણે મરવા પડેલો એક ગધેડો…
ઉષાકાળનો મનોરમ સમય હતો. ઉદ્યાનના એક ખૂણામાં મંદારવૃક્ષ પર ખીલેલાં ફૂલો પોતાના સૌંદર્યના નશામાં ડૂબેલાં હતાં અને…
મહારાજા કૃષ્ણદેવરાય તેનાલીરામની બુદ્ધિની પરીક્ષા લેવા માટે ઘણીવાર તેમને વિચિત્ર સવાલો પૂછતા હતા. એક દિવસ તેમણે તેનાલીરામને…
એક મહાત્મા દરરોજ એક રાજાને ઉપનિષદ ભણાવવા માટે જતા હતા. તેમણે વેદાંતદર્શન વિશે જે જ્ઞાન તથા ઉપદેશ…
યજ્ઞિય ભાવના જ દેવપૂજન છે દાન છે. યજ્ઞની અગ્નિમાં જે કાંઈ હોમીએ છીએ તે બધું બળીને ભસ્મ…
સુંદરવનમાં કુટિલરાજ નામનું એક શિયાળ રહેતું હતું. તેના નામ પ્રમાણે જ તે અત્યંત કુટિલ અને બદમાશ હતું.…