એક રાજાએ દરબારમાં ત્રણ પ્રશ્નો પૂછ્યા “ભગવાન ક્યાં રહે છે? તે શું ખાય છે? શું કરે છે?”…
એક રાજાએ દરબારમાં ત્રણ પ્રશ્નો પૂછ્યા “ભગવાન ક્યાં રહે છે? તે શું ખાય છે? શું કરે છે?”…
રાજા પ્રદ્યુમ્નનો સ્વર્ગવાસ થઈ ગયો. સમગ્ર પરિવાર ખૂબ દુ:ખી હતો. એ દિવસોમાં આચાર્ય પુરંધની ગણના સિદ્ધપુરુષોમાં થતી…
એકવાર રાજાએ પોતાના મંત્રીને પૂછયું. “ શું ગૃહસ્થ જીવનમાં રહીને પણ ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય છે ?…
એક મહાત્મા એક રાજાને દરરોજ ઉપનિષદ ભણાવવા જતા હતા. રાજા રાજ્યનાં તણાવપૂર્ણ કાર્યો કરવા છતાં હંમેશાં મસ્ત…
એક ગુરુના બે શિષ્યો હતા, બંને ઈશ્વરભક્ત હતા. બંને ઈશ્વરની ઉપાસના પછી રોગીઓની સેવા કરતા હતા. એક…
રામકૃષ્ણ પરમહંસને કોઈ જિજ્ઞાસુએ પૂછ્યું, “શું મંત્રજપ સૌના માટે એકસરખા ફળદાયક હોય છે “તેમણે જવાબ આપ્યો, “ના.”આવું…
એક રાજા વિદ્વાનોનું ખૂબ સન્માન કરતો હતો. એક પંડિતને મનમાં જિજ્ઞાસા થઈ કે પંડિત પોતાની વિદ્વત્તાના કારણે…
એક ચોર કોઈ સંતની પાસે રોજ જતો અને તેમને ઈશ્વરનાં દર્શનનો ઉપાય પૂછયા કરતો. એક દિવસ સંત…
એક ધનિક બહુ કંજૂસ હતો. તેણે ઘરની સ્ત્રીઓને પણ ભિખારીને કશું જ ન આપવાની તાકીદ કરી હતી.…
એક વાર મહારાજા અશોકના રાજ્યમાં દુકાળ પડયો. જનતા ભૂખ-તરસથી ત્રાસી ગઈ. રાજાએ તરત જ રાજ્યમાં અન્નના ભંડારો…