જીવન અને મૃત્યુમાંથી કોણ મહાન છે એનો વાદવિવાદ ઊભો થયો. જીવને કહ્યું કે મારી જ મહત્તા વધારે…
જીવન અને મૃત્યુમાંથી કોણ મહાન છે એનો વાદવિવાદ ઊભો થયો. જીવને કહ્યું કે મારી જ મહત્તા વધારે…
ભગવાને બધાના સુખ, શાંતિ તથા સુવ્યવસ્થાની જવાબદારી દરેક મનુષ્યને સોંપી છે. પોતે અપરાધ ન કરવો એટલું જ…
ઋષિમુનિઓની સભા ભરાઈ હતી. તત્કાલીન સમસ્યાઓ પર ચર્ચા ચાલી રહી હતી. ચર્ચાવિચારણા દરમ્યાન એક એવો પ્રશ્ન પૂછવામાં…
બલિરાજા લોકકલ્યાણ માટે પોતાની તમામ સંપત્તિ ભગવાનને આપી દેવા ઈચ્છતા હતા. શુક્રાચાર્યે તેમને એવું દાન ન કરવા…
યુદ્ધભૂમિમાં રાવણ મરેલો પડ્યો હતો. લક્ષ્મણજી તેને જોવા ગયા. પાછા કરીને તેમણે શ્રીરામને કહ્યું, આપે તો તેને…
ધ્રુવ ખૂબ નાની ઉંમરે જ ભગવાનની તપસ્યામાં લીન થઈ ગયા હતા. તેમની નિષ્ઠાની કસોટી કરવા દેવર્ષિ નારદે…
એકવાર હનુમાનજીની મુલાકાત અજુન સાથે થઈ ગઈ. હનુમાન રામના ભક્ત છે, જ્યારે અર્જુન શ્રીકૃષ્ણના ભક્ત છે. તેમની…
રાજા વૃષમિત્રને મળવા માટે ઋષિ પ્રકીર્ણ ગયા. રાજાએ ઋષિને પોતાનો રાજભંડાર બતાવ્યો. તેમના ખજાનામાં અઢળક હીરામોતી હતાં.…
ઋષિ એમને કહેવાય કે જેઓ ઓછામાં ઓછી વસ્તુઓથી નિર્વાહ કરતા હોય અને વધેલાં સાધનસંપત્તિથી સમયની જરૂરિયાતો પૂરી…
અંધકારે એક દિવસ અજવાળાને પૂછ્યું કે ભાઈ અજવાળા ! મેં તારું બહુ નામ સાંભળ્યું છે, પરંતુ કદાપિ…