એડીસન મહાન વૈજ્ઞાનિક બન્યા. ગરીબ માના પુત્ર હતા, પરંતુ બાળપણથી જ વૈજ્ઞાનિક બનવાની વાત કર્યા કરતા હતા.…
એડીસન મહાન વૈજ્ઞાનિક બન્યા. ગરીબ માના પુત્ર હતા, પરંતુ બાળપણથી જ વૈજ્ઞાનિક બનવાની વાત કર્યા કરતા હતા.…
જાપાનના પ્રસિદ્ધ સેનાપતિ નોબુનાગા ઓછા સૈનિકો અને થોડાં સાધનોથી જ પોતાના સમર્થ વિરોધીઓના છક્કા છોડાવી દેવા માટે…
“કુબેર હોય કે રંક જ્યાં સુધી પરિશ્રમથી કમાયેલા ધનનો એક અંશ લોકહિતમાં સમર્પિત નથી કરતા તેઓ અધર્મ…
ચિત્રકેતુ એક રાજા હતો, જેને મહર્ષિ અંગિરાની કૃપાથી એક સંતાન પ્રાપ્ત થયું હતું. તેનું કિશોરાવસ્થામાં જ મૃત્યુ…
રાજાના દરબારમાં એક વૃદ્ધ પહોંચ્યો અને બોલ્યો, “ભગવન્ ! હું આપનો મસિયાઈ ભાઈ છું. ક્યારેક હું પણ…
એક ગામમાં કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. એક દિવસ પંડિતજીની કથા સાંભળવા એક ડાકુ પણ આવ્યો. પંડિતજી…
એક માણસ હનુમાનનો ઉપાસક હતો. એક વખત તે બળદગાડું લઈને કયાંક જઈ રહ્યો હતો. ગાડી કાદવ કીચડમાં…
પિતામહ બ્રહ્માને સૃષ્ટિના નિર્માણની પ્રેરણા- આત્મબળ સંપાદનની સ્ફુરણા થઈ અને એમણે સૃષ્ટિ રચીને જીવધારીઓ માટે એક મહત્ત્વપૂર્ણ…
ગૌડ દેશમાં એક ભાવનાશીલ મજૂર રહેતો હતો. જેટલું કમાતો એટલું ભરણપોષણમાં ખર્ચાઈ જતું. દાન-પૂણ્ય માટે કાંઈ ન…
રાજા રઘુના દરબારમાં એક પ્રશ્ન ચર્ચાઈ રહ્યો હતો કે રાજ્યકોષનો ઉપયોગ કયા ઉદ્દેશો માટે કરવામાં આવે ?…