Home year2002 સદ્વાક્યો

સદ્વાક્યો

by Akhand Jyoti Magazine

Loading

ભાગ્ય એક કોરો કાગળ છે, તેના પર તમે જે ઈચ્છો તે લખી શકો.

જીવન બહુ મૂલ્યવાન છે, તેને નિરર્થક હેતુઓ માટે ખર્ચી ન કાઢો.

ઉત્કૃષ્ટ ચિંતન અને આદર્શ કર્તવ્યની નીતિ જ અધ્યાત્મની સાચી સાધના છે.

ક્રોધ કરવો એ ગાંડપણ છે, તેનાથી સત્ય સંકલ્પોનો વિનાશ થાય છે.

જેમની પાસે સારા વિચારો અને સત્ સાહિત્યનો ભંડાર છે, તે કદીય નિર્ધન કે એકલવાયો નથી રહેતો.

સંદર્ભ : યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૨૦૦૨

Follow this link to join our WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

You may also like