Home Gujarati The message from the Rig Veda – ઋગ્વેદનો સંદેશ

The message from the Rig Veda – ઋગ્વેદનો સંદેશ

by

Loading

સ્વસ્તિ પંથામનુ ચરેમ સૂર્યચંદ્રમસાવિવ |

પુનર્દદતાઘનતા જાનતા સંગમેમહિ // – ઋગ્વેદ (પ/૧૧/૧૫)

અર્થાત હે મનુષ્યો! સૂર્ય તથા ચંદ્રમા જે રીતે નિયમિતરૂપે પોતાના માર્ગે ચાલતા રહે છે એ જ રીતે તમારે પણ ન્યાયનો માર્ગ છોડવો ન જોઈએ.

કર્મભિર્મહાભદ્રી: સુશ્રુતો ભૂત! – ઋગ્વેદ

અર્થાત માણસ પોતાનાં સત્કર્મોથી જ પ્રસિદ્ધ થાય છે.

Reference: યુગ શક્તિ ગાયત્રી, નવેમ્બર- 2021

You may also like